વેપાર કરારની મંત્રણામાં પ્રગતિ, યુએસ પ્રતિનિધિમંડળે ભારત પ્રવાસ લંબાવ્યો

વેપાર કરારની મંત્રણામાં પ્રગતિ, યુએસ પ્રતિનિધિમંડળે ભારત પ્રવાસ લંબાવ્યો

વેપાર કરારની મંત્રણામાં પ્રગતિ, યુએસ પ્રતિનિધિમંડળે ભારત પ્રવાસ લંબાવ્યો

Blog Article

ભારત સાથે દ્વિપક્ષીય વેપાર સમજૂતીની મંત્રણા કરવા માટે 5 જૂને ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના પ્રતિનિધિમંડળે ભારતની મુલાકાત મંગળવારે 10 જૂન સુધી લંબાવી હતી. આનાથી સંકેત મળે છે કે 9 જુલાઇની મહત્ત્વની ડેડલાઇન પહેલા બંને દેશો વચ્ચે વેપાર મંત્રણામાં સારી પ્રગતિ થઈ છે

Report this page